જીવનની સાચી વાસ્તવિકતા સૂર્યોદય અને સૂર્યાસ્ત શીખવાડે છે.જીવનમાં કશું કાયમી હોતું નથી, તેથી હંમેશા ખુશ રહો અને જીવનની સફરનો સાચા કર્મ થકી સંંપૂર્ણ આનંદ માણો ..!!શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પ... Read more
નાના ગામડામાં રહેતો એક છોકરો બાજુમાં આવેલા જંગલમાંથી લાકડા કાપીને નજીકમાં આવેલા શહેરમાં વેંચવા માટેનું કામ કરતો હતો. આ રીતે કામ કરવાથી જે આવક થતી તે આવકમાંથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતુ... Read more
-શૈલેષ રાઠોડ શાળાના રંગમંચને શિક્ષણનું દર્પણ બનાવવું જોઈએ.રંગભૂમિના માધ્યમથી શિક્ષણમાં વિષયવસ્તુની આનંદમય રીતે સમજ,સંસ્કૃતિ અને સભ્યતાનું આદાન પ્રદાન કરી શકાય છે.વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી... Read more
હલવાસન...નામ સાંભળીને સ્વાદ રસિકોના મોઢામાં પાણી આવી જાય.. આ હલવાસન ગુજરાતની એકમાત્ર એવી મીઠાઈ જે માત્ર કોઈ એક સ્થળે જ બની શકે છે.... એ સ્થળનું નામ છે ખંભાત.. એનું કારણ છે ત્યાંનું હવામાન અન... Read more
-શૈલેષ રાઠોડ ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભ... Read more
સમાજ પરિવર્તન શીલ છે. સમાજ બદલતાં સમાજમાં મૂલ્યો પણ બદલાવા લાગ્યા અને મૂલ્યો બદલાતાં કાળક્રમે પ્રાચીન ગુરુપ્રથા તૂટતી ગઈ અને સમયની સાથે શિક્ષણની પ્રથામાં પણ આમૂલ પરિવર્તન આવતું ગયું. મધ્યકાલ... Read more
-શૈલેષ રાઠોડ સવાલોથી જ નવું સર્જન થાય છે.ગાંધીજી અને ન્યુટનના સવાલોએ ક્રાંતિ સર્જી.આફ્રિકામાં ગાંધીજીને ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા તે ઘટના પહેલી વાર નહોતી બની.કાળા લોકો સાથે આવો વ્ય... Read more
બારમાસી પર્યટન સ્થળના વિકાસ માટે પ્રવાસન વિભાગ તરફ સ્થાનિકોની મીટ Read more