જાણીતા આર્કિટેક્ચર,પદ્મશ્રી બાલક્રિશ્ન દોશીનું ૯૫ વર્ષની ઉમરે આજે અમદાવાદ ખાતે નિધન થયું છે.તેમના અવસાનથી સ્થાપત્ય ક્ષેત્રે મોટી ખોટ પડી છે.
તેમને પદ્મશ્રી ઉપરાંત પ્રિટ્ઝકર પ્રાઇઝ કે જેની નોબેલ સાથે ગણના થાય છે તે કેનેડાના ટોરેન્ટો એનાયત થયો હતો.જે ભારતના કોઈ આર્તેકિટેક્ઓટ ને પ્રથમ વખત મળ્યો હતો. iimના આર્કિટેકટ હતા.તેમનો જન્મ જન્મ ૨૬ ઑગસ્ટ ૧૯૨૭ના રોજ પુનામાં થયો હતો.વધુ અભ્યાસ જે જે સ્કુલ ઑફ આર્કીટેક્ટ, મુંબઈમાંથી કર્યો હતો.