-શૈલેષ રાઠોડ નડિયાદ ખાતે એક 8 વર્ષનું બાળક ધારદાર વસ્તુ ગળી જતાં તેને આંખ, નાક ગળાના સ્પેશ્યાલિસ્ટ ઈ.એન.ટી સર્જન ડૉ. સુપ્રીત પ્રભુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ભારે મહેનત બાદ સફળતમ રીતે તિક્ષ્ણ વસ્તુ કરતાં બાળકને જીવતદાન મળતા આનંદની લ... Read more
-શૈલેષરાઠોડ ધીરે ધીરે લોકો ફરી આર્યુવેદ અને નેચુરોપૈથીની તરફ વધી રહ્યા છે.લોકો માટીના વાસણનો ઉપયોગ પણ વધુ કરી રહ્યા છે.લુપ્ત થઈ રહેલી માટીકલા વચ્ચે ચરોતરના કણજરી ગામના 82 વર્ષિય ઈન્દિરાબેને પોતાની કોઠાસૂઝથી વિકસાવેલ માટીના ગૃહ વપરાશ,સજાવટ અને પૂ... Read more
ખંભાતના રાલેજ વિસ્તારમાં આવેલ ચોરખડી ચેકડેમ 7 હજાર ખેડૂતો માટે આશીર્વાદ સમાન -શૈલેષ રાઠોડ ચોરખાડી ચેકડેમ ગુજરાતનાં નવાબી નગર ખંભાતના કાંઠા ગાળામાં પ્રશિધ્ધ તીર્થ સ્થળ રાલેજ ગામથી 6 કિમી અને રાજપર થી 3 કિમીના અંતરે ખંભાતના અખાત ઉપર મહી નદીના વહી... Read more
આપણાં વ્યક્તિત્વના નિખાર માટે પણ સખત મહેનત કરવી જ પડે છે. મહેનત એટલે સતત પરીક્ષણ… સતત કાર્યરત રહેવું, સતત વાંચન, કસરત, નિયમ પાલન… હા સતત… બધું જ સતત… આ જ છે સાચી મહેનત. સાચા રસ્તે અને સખત મહેનત કરવાવાળા ક્યારેય પાછા પડતાં નથી. એ હમેશાં સફળતા મેળ... Read more
ખંભાતના પતંગ એની ડિઝાઇન, કાગળ અને દર વર્ષે કંઇક નવી કલાત્મક કારીગરીને કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ગુજરાત સહિત મુંબઈ, કોલકાતા, જયપુરમાં પણ ખંભાતી પતંગોની ડિમાન્ડ વધારે છે. ખંભાતના કારીગરો પતંગ વ્યવસાય થકી વર્ષે 4 કરોડોથી વધુનો બિઝનેસ કરે છે.... Read more
ધારાસભ્ય મયુર રાવલે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યાં છે.વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. ખંભ... Read more
CATનું પરિણામ:સુરતનો ઋષિ પટેલ CATમાં દેશમાં ટોપ-25માં ક્રમે, IIT દિલ્હીથી બીટેક કર્યું, લોકડાઉન થતાં ઘરે આવી 4 મહિના કેટની તૈયારી કરી ઋષિએ કેટમાં 228માંથી 159.65 માર્ક્સ સાથે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા, IIMમાં ભણવાનું સપનું કેટ પરિણામમાં સ... Read more
ઈરાકના તિકરિતના એક ગામમાં જન્મેલા સદ્દામ હુસૈને માત્ર 20 વર્ષની ઉંમરે જ બાથ પાર્ટીની સભ્યતા લીધી હતી. 1962માં ઈરાકમાં થયેલા વિદ્રોહમાં પણ સદ્દામનો મહત્વનો રોલ હતો. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હતી. 31 વર્ષના થતા-થતા સદ્દામ ઈરાકની સત્તા પર આવી ગયા... Read more
આગ્રાની રહેવાસી નેહા ભાટિયા દિલ્હીમાં ઊછરી, જે બાદ તે લંડન ચાલી ગઈ, જ્યાં તેણે 2014માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી માસ્ટર્સ કર્યું. વર્ષ ત્યાં કામ કર્યા બાદ તે ઈન્ડિયા પરત આવી ગઈ. 2017માં તેણે ઓર્ગેનિક ફાર્મિંગની શરૂઆત કરી. આજે તે દેશમાં ત્રણ જગ્... Read more
જો તમારે બ્લડ પ્રેશર ઓછું કરવું હોય તો 3 મિનિટ ચાલો અને શરીરની ચરબી ઓછી કરવી છે તો જમ્યા પછી 30 મિનિટ ચાલવું. ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે, ચાલવાથી શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચાલતી વખતે તમે કેટલી સ્પીડથી ચાલી... Read more