પ્રેરણા આપણા જીવનના મહત્વના પાસાઓ પૈકીનું એક પ્રેરણા છે; આપણે ઘણા બધા કારણોથી ઝડપથી આપણી શક્તિને ઢાંકી દઈએ છીએ. ઊર્જાનો અભાવ કાર્યક્ષમતા ઘટાડે છે, ઉત્પાદકતા પર અસર કરે છે, હતાશા ઉત્પન્ન કરે છે, તણાવ વિકસાવે છે, તમને ટૂંકા સ્વભાવ બનાવે છે અને ડિપ... Read more
સવાયા ગુજરાતી ફાધર વાલેસ ” આ ગુજરાતી ભાષા જેવી સરળતા બીજે ક્યાંક જો જોવા મળે તો તમે એક નવી શોધ કરી છે એમ માનજો.”-ફાધર વાલેસ વાલેસ કાર્લોસ જોસેફ (૪ નવેમ્બર, ૧૯૨૫ – ૨૦૨૦), જેઓ ફાધર વાલેસ તરીકે જાણીતા હતા, ગુજરાતી સાહિત્યકાર હતા.ફાધર... Read more
પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના પ્રથમ પ્રધાન બન્યાં - 41 વર્ષીય રાધાકૃષ્ણનનો જન્મ ભારતમાં થયો હતો - સામુદાયિક-સ્વૈચ્છિક મંત્રાલય તથા સામાજિક વિકાસ-રોજગાર મંત્રાલયમાં પ્રધાન બનાવાયા Read more
લવિંગની ચા ને દરરોજના ડાયટ પ્લાનમાં જરૂરથી એડ કરો, એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે વાંચો અંદર. હાલના સમયમાં કોરોના મહામારી જેવી ગંભીર બીમારી વિશ્વ આખામાં ફેલાયેલી છે, અને લોકો તેનાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા રહે છે. તેવામાં તમે... Read more
આજના સમયમાં લોકોનું આયુષ્ય ઘણું ઓછું થઇ ગયું છે. હાલમાં જ જાપાનની કેન તનાકાની સત્તાવાર રીતે ૯ માર્ચ ૨૦૧૯ ના રોજ ૧૧૬ વર્ષ અને ૬૬ દિવસની જીવિત સૌથી ઘરડી વ્યક્તિ તરીકે પુષ્ટિ કરવામાં આવી છે. અને આપણે પોતાના વિષે જાતે જ અનુમાન લગાવી શકીએ છીએ કે, આપણ... Read more
શરીરમાં 60% પાણી હોય છે. તેને હાઈડ્રેટ રાખવા માટે ડૉક્ટર દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. ઘણા રિસર્ચમાં પુરવાર થયું છે કે પાણી અનેક રીતે શરીર સાફ કરે છે અને તેને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. પાણી પીવાન... Read more
આપણા જીવનના મહત્વના પાસાઓ પૈકીનું એક પ્રેરણા છે; આપણે ઘણા બધા કારણોથી ઝડપથી આપણી શક્તિને ઢાંકી દઈએ છીએ. ઊર્જાનો અભાવ કાર્યક્ષમતા ઘટાડે છે, ઉત્પાદકતા પર અસર કરે છે, હતાશા ઉત્પન્ન કરે છે, તણાવ વિકસાવે છે, તમને ટૂંકા સ્વભાવ બનાવે છે અને ડિપ્રેશન સા... Read more
સમગ્ર વિશ્વમાં જેનું નામ આજે એક પ્રભાવશાળી વ્યક્તિઓમાં લેવાય છે એ રતન ટાટાએ થોડા સમય પહેલાં એક tweet ના માધ્યમથી ખુબ જ પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. જેનું ગુજરાતી અનુવાદ અહીં છે. જર્મની ઔદ્યોગિક દેશ છે. સામાન્ય રીતે આવા દેશનું નામ આવે એટલે લોકો... Read more
ભાથામાંથી એકવાર નિકળી ચૂકેલું તીર, નદીમાં વહી ગયેલા પાણી પાછા વળતા નથી એમ તકદીરમાંથી સરી ગયેલો સમય પણ ક્યારેય પાછો આવતો નથી. જે સમય સાચવે એને સમય સાચવે. કુદરતે દરેક વ્યક્તિ માટે સમય એક સરખો જ બનાવ્યો છે. પરંતુ આપણે સમયનો સદુપયોગ કઈ રીતે કરીએ છીએ... Read more