કોરોનાવાઈરસની રસીના પ્રયાસો વચ્ચે હાલ તેનાથી બચીને રહેવું તે જ ઉપાય છે. સાથે જ આ કપરા સમયમાં ઈમ્યુનિટી બુસ્ટ અર્થાત રોગ પ્રતિકારક શક્તિ વધારવી તે પણ જરૂરી છે. હેલ્ધી વિટામિન-C યુક્ત ડાયટ લેવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. FSSAI (ફૂડ એન્ડ સેફ્ટી... Read more
મેરઠમાં રહેનારી પાયલ અગ્રવાલ બીટેક કર્યા પછી કોઈ સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. બેન્ક પીઓ, ક્લાર્કની એક્ઝામ પણ આપી ચૂકી હતી. જોકે તેને કોઈ ખાસ સફળતા મળી રહી ન હતી. 2016માં બીટેક કમ્પલીટ કર્યા પછી તેણે અગામી બે વર્ષ સ... Read more
જીવન શું છે? ફાધર વાલેસ જીવન એક ખેતર છે. તે જૂઠું નહીં બોલે. તમે એને જેટલું આપો તેનાથી સોગણું કરીને તે પાછું આપે, પણ તમે કશું નહીં આપો તો એની પાસેથી તમને કશું નહીં મળે. જીવન ખોટું લગાડતું નથી અને ખુશામત પણ કરતું નથી. ચોખ્ખો હિસાબ છે, જેવું આપો ત... Read more
વર્ષો આધારે કઈ ઉજવણી ક્યારે?ઉજ્વણીનું નામ ક્રમ ઉજવણી ક્યારે? 1 દશાબ્દિ જયંતિ દસ વર્ષે 2 સિલ્વર જ્યુબિલી (રજત જયંતિ) પચીસ વર્ષે 3 પર્લ જ્યુબિલી (મોતી જયંતિ) ત્રીસ વર્ષે 4 રૂબી જ્યુબિલી (માણેક જયંતિ) ચાલીસ વર્ષે 5 ગોલ્ડન જ્યુબિલી (સુવર્ણ જય... Read more
શૈલેષ રાઠોડ UPSC શું છે ? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSC ની એક્ઝામ કોણ આપી શકે ? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય ? UPSC નો સિલેબસ શું છે ? UPSC ની ભરતીમાં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે ! UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિ... Read more
શૈલેષ રાઠોડ આપણી આસપાસ જીવંત દુનિયા છે.આ દુનિયામાં ઈશ્વરે જીવ પૂરી સહુને જીવતા તો કરી દીધા પણ આ દરેક જીવને ઉન્નત જીવન જીવવા વધુ પ્રાણવાયુની જરૂર પડે.આ પ્રાણવાયુ પ્રોત્સાહન સ્વરૂપે પૂરો પાડી શકાઈ.શુભેચ્છા અને પ્રોત્સાહનના બે શબ્દો કોઈના પણ જીવનને... Read more
જીના ઇસીકા નામ હૈ! શૈલેષ રાઠોડ કર્મ માટે માત્ર આત્માની શુધ્ધિ અને મનની મક્કમતા જોઈએ.માનવીએ અચૂક યાદ રાખવું કે તે ક્યારેય વૃધ્ધ કે નિવૃત નથી જ થતો.સતત યુવાન રહી જીવનને જીવંત રાખવું જોઈએ. કર્ણાટકના પુર્વ સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત શિક્ષક શ... Read more
શૈલેષ રાઠોડ સખત પરિશ્રમ પછી કમિશ્નર બનેલ ધીરેન મેકવાનના પિતા જયંતીભાઈ પિતામ્બરદાસ મેકવાન જીલ્લા પંચાયત,નડિયાદ ખાતે સીનીયર ક્લાર્ક તરીકે સેવાઓ બજાવતા હતા.માતા સવિતાબેન મેકવાન ઉત્તરસંડા કન્યાશાળામાં મદદનીશ શિક્ષિકા તરીકે સેવાઓ બજાવતા હતા.મોટાભાઈ જ... Read more
ખંભાત ખાતેથી આવતીકાલ થી દૂધ મળવાનું રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.ખંભાત શહેરને કન્ટેઇનમેન્ટ ઝોન માં મુકવામાં આવ્યું છે. ત્યારે જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ મળી રહે તે અંગે ધરાસભ્યશ્રીની રજુઆત અન્વયે કલેકટરશ્રી દ્વારા જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ મા... Read more
ચીનના વુહાન શહેરને કોરોના વાયરસનો જનક માનવામાં આવે છે. લાંબા લૉકડાઉન બાદ ચીનના વુહાનમાં લોકોની જીંદગી હવે પાટા પર આવી રહી છે પરંતુ ઉત્તર પૂર્વ શહેર હાર્બિન કોરોનાનું નવું કેન્દ્ર બનતું નજરે આવી રહ્યું છે. વુહાન બાદ હવે હાર્બિન શહેરમાં કોરોનાનું... Read more