નડિયાદ ખાતે કેથોલિક સીનીયર સીટીઝન એસોસિએશન મિશનરોડનો વાર્ષિક દિન સભાપુરોહિત ફા. જોસેફ અપ્પાઉના સાનિધ્યમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને વક્તા ડૉ. પ્રીતિ રાઠોડે સિનિયર સીટીઝન એટલે તોડનાર નહીં જોડનાર એમ જણાવી સમાજ અને પરિવારમાં વડીલોની ભૂ... Read more
જીવનની સાચી વાસ્તવિકતા સૂર્યોદય અને સૂર્યાસ્ત શીખવાડે છે.જીવનમાં કશું કાયમી હોતું નથી, તેથી હંમેશા ખુશ રહો અને જીવનની સફરનો સાચા કર્મ થકી સંંપૂર્ણ આનંદ માણો ..!!શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારૂં હોય, શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદેશ્ય સર્વશ્રે... Read more
સરસ અને સુંદર શાળા કેવી હોય છે,ગુણવત્તાના માપદંડના આધારે -શૈલેષ રાઠોડ આપણી સુંદર શાળા શાળા આપણા આધુનિક જીવનનો પાયો છે.પરિવાર પછી, શાળાથી જ નક્કી થાય છે કે આપણું જીવન કઈ દિશાએ જશે.આપણી શાળા આપણને જીવન માટે તૈયાર કરે... Read more
અભ્યાસક્રમની રચના,તેના સિદ્ધાંતો અને તેનું તાત્ત્વિક જ્ઞાન તથા અભ્યાસક્રમનું મૂલ્યાંકન વગેરે બાબતો કેળવણીની દિષ્ટએ મહત્ત્વના વિષયો છે.વિદ્યાર્થીઓને જે શૈક્ષણિક અનુભવો પૂરાં પાડવાના છે તેની પસંદગી નીતિ- નિર્ધારકો, કેળવણીકારો, સંચાલકો અને શિક્ષકો... Read more
નાના ગામડામાં રહેતો એક છોકરો બાજુમાં આવેલા જંગલમાંથી લાકડા કાપીને નજીકમાં આવેલા શહેરમાં વેંચવા માટેનું કામ કરતો હતો. આ રીતે કામ કરવાથી જે આવક થતી તે આવકમાંથી તેના પરિવારનું ગુજરાન ચાલતું હતું. આખો દિવસ એ લાકડા કાપે અને સાંજે ભારો બાંધીને શહેરમાં... Read more
-શૈલેષ રાઠોડ શાળાના રંગમંચને શિક્ષણનું દર્પણ બનાવવું જોઈએ.રંગભૂમિના માધ્યમથી શિક્ષણમાં વિષયવસ્તુની આનંદમય રીતે સમજ,સંસ્કૃતિ અને સભ્યતાનું આદાન પ્રદાન કરી શકાય છે.વિશ્વ રંગમંચ દિવસ ની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચ ના રોજ કરવા માં આવે છે ત્યારે પ્રત્... Read more
હલવાસન...નામ સાંભળીને સ્વાદ રસિકોના મોઢામાં પાણી આવી જાય.. આ હલવાસન ગુજરાતની એકમાત્ર એવી મીઠાઈ જે માત્ર કોઈ એક સ્થળે જ બની શકે છે.... એ સ્થળનું નામ છે ખંભાત.. એનું કારણ છે ત્યાંનું હવામાન અને ભાલિયા ઘઉંના ફાડા... જોકે હલવાસનનો સ્વાદ તો હવે ગુજરા... Read more
“અમારી બંને વચ્ચે એક વસ્તુ સામાન્ય હતી, દેશને સારું જીવવાની અને મરવાની ધગશ.” આ શબ્દોથી પૂજ્ય ગાંધીજીએ જેમને નવાજ્યા તે દેશભક્ત વીર વિઠ્ઠલભાઈનું 1933 માં પરદેશમાં અવસાન થયું.ખેડા જિલ્લાની પ્રજાએ તેમના સ્મારકમાં અનેક વિઠ્ઠલભાઈ પેદા કરી શકે એવી માત... Read more
Balkrishna Doshi Read more
-શૈલેષ રાઠોડ (૯૮૨૫૪૪૨૯૯૧) અમે બધા ગુજરાતીઓ સંપીને રહીએ છીયે.સીમા પાર ભાઈ ભાઈ બની વ્યવસાય કરવાનો આનંદ છે.શનિ-રવિ અમારે ત્યાં દાબેલી ખૂટી પડે છે.જોકે ગુજરાતની જેમ કેન્યાના નૈરોબી સ્થિત ડાયમંડ પ્લાઝમા ગુજરાતીની જ બેકરીમાથી પાઉં લાવી વ્યવસાય ચાલું... Read more