મુશ્કેલી આવે ત્યારે ઘનઘોર વાદળોની જેમ નિરાશા આપણને ઘેરી વળે છે.આપને ડરી જઈને હારી જઈએ ત્યાં સુધી ઘેરાઈ જઈએ છે.પરિસ્થિતિ બદલાઈ ત્યારે એક નાની સરખી વાદળી પણ નજરે નથી પડતી.નિષ્ફળતા,કામનું કદ કે પ્રશ્નોની જટિલતાથી આપણે ડરી જઈએ છીએ.આવી સ્થિતમાં એટલું... Read more
સફળતા તમારી આસપાસ:જ્ઞાન જગત -શૈલેષ રાઠોડ તમે તમારી જાતને ભલે ગમે તેટલી સ્માર્ટ માનતા હોવ પણ ઘણી વખત એવું બનતું હોય છે કે તમે તમારી યાદશક્તિનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકતા નથી. કેટલાક સર્વેક્ષણ પરથી એ તારણ કાઢવામાં આવ્યું છે કે મોટાભાગનાં વિદ્યાર્થીઓ... Read more
Do you want to know how to improve your memory for studying? Who doesn’t? After all, it’s the 21st century and there’s so much to learn! Seriously: There’s too much to study in too little time – especially before an exam. But it’s not just a tim... Read more
પરીક્ષાના દિવસોમાં પ્રશ્નોના જવાબોને યાદ રાખવા એટલે કે કોઈ થાકી જવા જેવી કસરત કરવાથી ઓછા નથી હોતા. ઘણી વખતે તો એવું બને છે કે યાદ કરેલા બધા જ જવાબો પરીક્ષા હોલની અંદર જતાની સાથે જ ભુલી જવાય છે અને જેવા હોલની બહાર આવીએ કે તુરંત જ તે યાદ આવવા લાગી... Read more
રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ 2020ના બે એવોર્ડ એનાયત રાજ્યપાલ પારિતોષિક વિજેતા અને શિક્ષણમાં ઇનોવેશન થકી ઉત્તમતાને-નવીનતાને સમાજ સુધી પહોચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેશ રાઠોડના પ્રયોગો અને પ્રયાસોને ભારતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ આવકારી રહી છે.શિક્... Read more
ખંભાતમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ સર્જાયેલ કોમી વૈમનસ્ય અને હિંસા બાદ મોટા પ્રમાણમાં મકાનો,વાહનો,દુકાનો ને નુકશાન થતાં બોર્ડની પરીક્ષા પૂર્વે જ વાતાવરણમાં સ્તબ્ધતા પ્રસરી ગઈ.ઘરબાર વિહોણા પરિવારજનો માટે સ્નેહીજનો અને રહતા છાવણી આધાર બન્યો. . બોર્ડની પર... Read more
પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે. પ્રેમ એક એવી અનૂભૂતિ છે જ્યાં સમય પણ અટકી જાય.પ્રેમ એટલે દુઃખ એકને અને એ પીડાનો અનુભવ કોઇ બીજુ જ કરે.એકબીજાથી દુર હોવા છતા પાસે હોવાનો અહેસાસ. પ્રેમ એટલે એક એવો સંબંધ... Read more
દોઢ સદીથી ઓળખ જાળવી રાખતું ખ્રિસ્તી સમુદાયનું ગામ વાલેસપુર વાલેસપુર આખુ ગામ ખ્રિસ્તીઓનું !! ભાવનગર નજીક આવેલા વાલેસપુરમાં 600 જેટલા લોકો વસવાટ કરે છે. ભાવનગરથી 35 કી.મી.ના અંતરે આવેલા વાલેસપુર ગામની વિશેષતા એ છે કે અહીં સમગ્ર ગામ ક્રિશ્ચયન ધર્મન... Read more
રાજભવન ખાતે રાજ્યપાલ,મુખ્યમંત્રી સાથે પદ્મશ્રી, બેસ્ટ ટીચર,ભારતના સન્માનીય એવોર્ડ વિજેતાઓ, રાજ્યના કમિશનર, આઈએએસ/જીપીએસ શ્રેષ્ઠ અધિકારીઓ,ઓલમ્પિક ખેલાડીઓ,રાષ્ટ્રીય પદક વિજેતાઓ, સાહિત્ય અકાદમી વડા,લશ્કરના રિજિનલ વડા સાથેનું સ્નેહમિલન ગાંધીનગર ખાતે... Read more
સામાન્ય વર્ગના બાળકોને ભણાવવામાં માતા પિતાને પડતી મુશ્કેલીઓનું આંકલન કરી, આવા પરિવારો માટે શું કરી શકાય અને સરકારી શાળાઓનું સ્તર કઈ રીતે સુધારી શકાય તેવા હેતુથી અનોખી યાત્રા યોજવાનો લ્હાવો મળ્યો. રાઈટ ટુ એજ્યુકેશન રિસોર્સ સેન્ટર (આઈ.આઈ.એમ) સાથ... Read more